સોરાબશા દાદાભાઈ મુનસફના
મૂળ ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદ પર આધારિત અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગણાયેલી, અસ્પૃશ્યતાની બદીનું નિરૂપણ કરતી કૃતિ 'હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું' (1862)ના કર્તા.
મૂળ ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદ પર આધારિત અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગણાયેલી, અસ્પૃશ્યતાની બદીનું નિરૂપણ કરતી કૃતિ 'હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું' (1862)ના કર્તા.